વ્હાલા ભક્તો, વર્ષ 2026 માં વિજયા એકાદશીનું પવિત્ર વ્રત 13 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. શાસ્ત્રો મુજબ વિજયા એકાદશી ખુબ જ શક્તિશાળી અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીહરિની આરાધના અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે.
આ વીડિયોમાં વિજયા એકાદશીના દિવસે કરવાના પાંચ મહત્વના કાર્ય વિશે સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે.
એકાદશી પૂજા માટે લક્ષ્મીનારાયણની મૂર્તિ તથા પૂજા સામગ્રી અમે આ વીડિયોમાં ટેગ કરી છે, તમે ત્યાંથી સરળતાથી મેળવી શકો છો.
જો તમને ધાર્મિક અને સત્સંગ સંબંધિત વિડિઓ ગમે તો વીડિયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
જય શ્રીહરિ 🙏
જય લક્ષ્મીનારાયણ 🙏
#વિજયા_એકાદશી#Ekadashi#VijayaEkadashi2026#EkadashiVrat#SanatanDharm#GujaratiBhakti#HinduVrat#LakshmiNarayan#DharmikVideo#EkadashiUpay#VishnuBhagwan#shorts#shortvideo#shortsfeed#shortsviral#youtubeshorts#trendingshort